Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*કોરોના વાયરસના ડર વચ્ચે મોદીએ પ્રથમવાર આપી આ પ્રતિક્રિયા*

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી…

*કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો*

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ…

*જલગાંવમાં વૉટ્સઍપ પર પેપર લીક થયું*

મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવાતી એસએસસીની પરીક્ષા શરૂ થઇ હતી.રાજ્યભરના ૧૭.૬૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપી હતી.પરીક્ષાના પહેલા…

*ગુજરાત હાઇ કોર્ટમાં નવનિયુક્ત ચાર જજની શપથવિધિ*

અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઈ કોર્ટેના જજ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડૉ. અશોકકુમાર…

*મુસ્લિમ અનામતનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ નથી: મુખ્ય પ્રધાનની સ્પષ્ટતાકૉંગ્રેસ-એનસીપીની ફજેતી*

મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું…

*ગુજરાત સરકારની પેટ્રોલ-ડીઝલના ટેક્સની ત્રણ વર્ષમાં આવક ૪૦ હજાર ૫૦૦ કરોડને વટાવી ગઈ*

ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસ અને એસજીએસટી (સ્ટેટ જીએસટી)ની આવક અંગે ખુલાસો થયો હતો. પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન…

*ખંભાતમાં અસામાજિક તત્ત્વોના મકાનો ખાલી કરાવવાનો ધંધો બંધ થશે જાડેજા*

ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી…