ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Related Posts
દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ
રાજપીપલા ખાતે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત…
ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.
ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત. ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કાફલાની કાર અમદાવાદ પહોંચી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કાફલાની કાર અમદાવાદ પહોંચી
