ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Related Posts
આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો તેમા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો.
બ્રેકિંગ ન્યુઝ સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો. એક વચેટિયો પણ એસીબીના સકંજામાં, એક પીએસઆઇ…
IPL-2021 પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબે નામ બદલાવ્યું, હવે પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે
IPL-2021 પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબે નામ બદલાવ્યું, હવે પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે IPL-2021 પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબે ટીમનું નામ…
