ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Related Posts
*ગાંધીનગર : રેરાના નિયમોના ભંગ બદલ બિલ્ડરને ફટકારાયો ગુજરાતનાં ઇતિહાસમાં સૌથી મોટો દંડ*
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર (રેરા) દ્વારા રજીસ્ટ્રેશન નિયમોના ભંગ બદલ મુંબઇના બિલ્ડર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને અત્યાર સુધીનો સૌથી…
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ૫૨૭ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ૫૨૭ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી આજરોજ…
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ
નર્મદા જિલ્લામાં આજે સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા કૂલ કેસ 3046 નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે…
