ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Related Posts
*અમદાવાદ-સુરત તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો*
વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર…
*અમદાવાદીઓ પર હવે પોલીસની રહેશે સતત બાજ નજર* શહેરના તમામ વિસ્તારમાં લાગશે હાઈ રિઝોલ્યુશન CCTV કેમેરા
*💫ICM NEWS FLASH⚡*
*💫NEWS FLASH⚡* *📌દાહોદમાં બાઈક ચોરો સક્રિય* એમ.જી. રોડ પાસે હુસેની મોહલ્લામાં રાત્રે બાઈકની ચોરી બાઈકની ઉઠાંતરી કરતા ચાર…
