ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Related Posts
નર્મદા જિલ્લામા આજદિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ-૯૬૪૯ ને કોરોના વિરોધી રસી અપાઇ
નર્મદા જિલ્લામા આજદિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ-૯૬૪૯ ને કોરોના વિરોધી રસી અપાઇ : જિલ્લાની સિધ્ધિ ૮૦…
कोरोना आपदा से निपटने में जनसमुदाय के साथ लगातार खड़ी है ‘किट
प्राकृतिक आपदाओं से उत्पन्न जन समुदाय की पीड़ा को दूर करने या उस पर काबू पाने के लिए कलिंगा इंस्टिट्यूट…
બીજે દિવસે નર્મદાના શહીદ જવાનની અંતિમ યાત્રા વતન આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથેઅન્તિમ યાત્રા નિકળતા આખુ ગામ હિબકે ચઢ્યું
બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં નીકળેલી અન્તિમ યાત્રામા આખુ ગામ જોડાયું રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી…
