ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસ અને એસજીએસટી (સ્ટેટ જીએસટી)ની આવક અંગે ખુલાસો થયો હતો. પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસની ૪૦ હજાર ૫૨૬.૭૧ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકારને વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪ હજાર ૭૬૨.૦૫ કરોડ, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫ હજાર ૧૭૮.૬૪ કરોડ, વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર સુધીમાં રૂ.૧૦ હજાર ૫૮૬.૦૨ કરોડની આવક થઈ છે
Related Posts
*પાકિસ્તાનનાં લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફનું નિધન* બંદૂકના દમે દેશ પર કર્યું હતું શાસન #PervezMusharrafPassedAway #icmnews
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું*
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું* અમદાવાદ સંજીવ રાજપૂત: કરાટે ડો ફેડરેશન- ગુજરાત…
આ ફોટોમાં દેખાય છે. તે મહાનુભાવ કોણ છે.?
આ ફોટોમાં દેખાય છે. તે મહાનુભાવ કોણ છે.? જી હા. આ મહાનુભાવ તે બીજું કોઈ નહી, પણ યોગી આદિત્યનાથ છે.
