Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

આપણે કેવળ ઘોંઘાટ કે ભીડ છીએ, અંદરોઅંદર લડતા નોકરો વાળું ઘર છીએ, જેનો માલિક કાં તો ઘેરી નિદ્રામાં છે અથવા ગેરહાજર છે.” – ઓશો.

અમેરિકા અને બ્રિટને સાથે મળીને 2003માં ઇરાક પર હુમલો કર્યો હતો. ઇરાકની હેસિયત ન હતી કે તે અમેરિકા અને ઇંગ્લેન્ડ…

*કફર્યુના કડક અમલ માટે અર્ધ લશ્કરી દળો તૈનાત આશિષ ભાટીયા* આરએએફ બીએસએફ એસઆરપી ની મદદમાં રર પીએસઆઇ-૩૦૦ પોલીસ સ્ટાફ પ૦૦ થી વધુ હોમગાર્ડસ ૩૦૦થી વધુ મહિલા પોલીસ અને બાઇકસ્વારો અમદાવાદના કોટ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરશે ********

*કફર્યુના કડક અમલ માટે અર્ધ લશ્કરી દળો તૈનાત આશિષ ભાટીયા* આરએએફ બીએસએફ એસઆરપી ની મદદમાં રર પીએસઆઇ-૩૦૦ પોલીસ સ્ટાફ પ૦૦…

ગુજરાતમાં NCC યોગદાન કવાયત વિશે મીડિયા અપડેટ.

NCC યોગદાન કવાયતના ભાગરૂપે, ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રને વધુને વધુ સ્થળોએ સહકાર આપવા માટે સ્વયંસેવકો…

સિનિયર સિટીઝન માટે પોલીસ કર્મીઓ ની પ્રશંશનીય કામગીરી.

ગુજરાત પોલીસ ને બિરદાવવા માટે ના અનેક કારણો છે. હાલ કોરોનાગ્રસ્ત ગુજરાત ના પ્રજાજનો ને આ આફત માં થી બહાર…

કોંગ્રેસ અગ્રણી-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ નેતા બદ્દરૂદ્દીન શેખની પત્નીને પણ કોરોના પોઝિટીવ.

કોંગ્રેસ અગ્રણી-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ નેતા બદ્દરૂદ્દીન શેખની પત્નીને પણ કોરોના પોઝિટીવ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે* *મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે*

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ…

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા

અમદાવાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં જમાલપુર…