Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા   (વંદના નીલકંઠ વાસુકિયા…

એચ.એ.કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની અંજલી વ્યાસે શ્રી.સત્ય સાઈ સ્ટેટ લેવલ ઈલોક્યુશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો…

જીલ્લાના વિરમગામ શહેરમાં “ગો ફોર ગ્રીન” આનંદ મીની મેરેથોન દોડ યોજાઇ. આનંદ મીની મેરેથોન દોડમા 300 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા)

સામાન્ય રીતે મોટા શહેરોમા યોજાતી મીની મેરેથોન દોડનું બીજી વખત વિરમગામ શહેરમા 19મી જાન્યુઆરી એ આનંદ મીની મેરેથોન દોડ “ગો…

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ધોળકા તાલુકાના કોઠ ગામની શ્રી ડી.જે વાઘેલા હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો – તંદુરસ્ત હરીફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા બાળકોને…

ગુજરાતમાં ફાંસી આપતા જલ્લાદની જગ્યા વર્ષોથી ખાલી છે

સુરતની ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસી આપવા ડેથ વોરન્ટ નિકળતા સાથે જ જેલ તંત્રમાં દોડધામ :…

*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી દબદબાભેર ઉજવાઈ*…

*ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કર્યું* *મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી…

ભાજપના નેતાએ શાહીનબાગની તુલના આઈએસ સાથે કરી! દિલ્હીને સિરિયા નહીં બનવા દઈએ: તરુણ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાલ શાહીનબાગ હોટ ફેવરીટ ઈસ્યુ બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરુણે શાહીનબાગની તુલના આતંકી સંગઠન…

શાહીનબાગમાં કોણ ખાવા-પીવા, ટેન્ટની વ્યવસ્થા કરે છે ? : ગુપ્તચર તંત્રની તપાસ.

શાહીનબાગ પ્રદર્શનનાં માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા ગુપ્તચર તંત્રે હાથ ધરી કવાયત  નવી દિલ્હી,તા. 30 છેલ્લા કેટલાક દિવસોથી શાહીનબાગમાં નાગરિકતા…

જામિયામાં સરેઆમ ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ? કહ્યું- ભારતમાં રહેવું છે તો વંદે માતરમ કહેવું પડશે.

 દિલ્હીનાં જામિયામાં ગોળી ચલાવનારાની ઓળખ થઈ ગઈ છે. ગુરૂવારનાં પિસ્તોલ લઇને ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ ગોપાલ છે અને તે…