*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી દબદબાભેર ઉજવાઈ*…

*ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કર્યું* *મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી…

ભાજપના નેતાએ શાહીનબાગની તુલના આઈએસ સાથે કરી! દિલ્હીને સિરિયા નહીં બનવા દઈએ: તરુણ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાલ શાહીનબાગ હોટ ફેવરીટ ઈસ્યુ બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરુણે શાહીનબાગની તુલના આતંકી સંગઠન…

શાહીનબાગમાં કોણ ખાવા-પીવા, ટેન્ટની વ્યવસ્થા કરે છે ? : ગુપ્તચર તંત્રની તપાસ.

શાહીનબાગ પ્રદર્શનનાં માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા ગુપ્તચર તંત્રે હાથ ધરી કવાયત  નવી દિલ્હી,તા. 30 છેલ્લા કેટલાક દિવસોથી શાહીનબાગમાં નાગરિકતા…

જામિયામાં સરેઆમ ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ? કહ્યું- ભારતમાં રહેવું છે તો વંદે માતરમ કહેવું પડશે.

 દિલ્હીનાં જામિયામાં ગોળી ચલાવનારાની ઓળખ થઈ ગઈ છે. ગુરૂવારનાં પિસ્તોલ લઇને ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ ગોપાલ છે અને તે…

મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં જ ફાંસીની સજા થવી જોઈએ : કેન્દ્રની SCમાં અરજી

નિર્ભયા કેસમાં દોષિતોએ કરેલી ફેરવિચારણા અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવાને કારણે વિલંબનો કર્યો ઉલ્લેખ નવી દિલ્હી :…

લંપટ-ભાગેડુ નિત્યાનંદ બરબરના ભેખડે ભરાયો: ગુજરાત પોલીસની અરજી બાદ ઈન્ટરપોલ મેદાને.

 બળાત્કાર અને અપહરણનો આરોપી ભાગેડુ નિત્યાનંદ વિરુદ્ધ ગુજરાત પોલીસની અપીલ પર બુધવારે ઇન્ટરપોલે નોટિસ ઇશ્યૂ કરી છે. બળાત્કાર અને…

ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.

અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને…

ગુજરાતમાં બંધને મિશ્રપ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં

સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત…

બંગાળ બંધ દરમ્યાન મુર્શિદાબાદમાં હિંસક ઝડપ, બે લોકોનાં મોત.

નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી…