સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Related Posts
જમ્મૂ-કશ્મીરના સાંબા સેક્ટરમાં દેખાયા 4 શંકાસ્પદ ડ્રોન, સેના અલર્ટ
જમ્મૂ-કશ્મીરના સાંબા સેક્ટરમાં દેખાયા 4 શંકાસ્પદ ડ્રોન, સેના અલર્ટ
*ભારત-પાક મેચની સુરક્ષાને લઈ ગુજરાત અને અમદાવાદ પોલીસ સંપૂર્ણ તૈયાર છે: ડીજીપી વિકાસ સહાય*
*ભારત-પાક મેચની સુરક્ષાને લઈ ગુજરાત અને અમદાવાદ પોલીસ સંપૂર્ણ તૈયાર છે: ડીજીપી વિકાસ સહાય* ગાંધીનગર, સંજીવ રાજપૂત: 14 મીએ ભારત…
નર્મદા કલેક્ટરે PPE કીટ પહેરીને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓના પૂછ્યાં ખબરઅંતર
નર્મદા કલેક્ટરે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની લીધેલી મુલાકાત નર્મદા કલેક્ટરે PPE કીટ પહેરીને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓના પૂછ્યાં…