અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.
Related Posts
*દક્ષિણ આફ્રિકા* ની રાજધાની *કેપ ટાઉન* એ વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવ્યું છે કારણ કે તેની સરકારે *14 એપ્રિલ, 2023* પછી પાણી પુરું પાડવામાં અસમર્થતા દર્શાવી છે.
*આખરે નિયતિએ ટ્રિગર ખેંચ્યું…* *દક્ષિણ આફ્રિકા* ની રાજધાની *કેપ ટાઉન* એ વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવ્યું…
બ્રેકીંગ ન્યૂઝ : અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ : પો. કમિશ્નર.
બ્રેકીંગ ન્યૂઝ : અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ : પો. કમિશ્નર.
જલારામ બાપા ની પવિત્ર ભૂમિ ના ગાદીપતિઓ એ એક અભૂતપૂર્વ નિર્ણય કર્યો .
🌹🙏🏻🌹જય જલારામમંગળવાર, તારીખ ૯ – ૨ – ૨૦૦૦ નો સુવર્ણ દિવસ, વીરપુર સ્થિત પૂજ્ય જલારામ બાપા ની પવિત્ર ભૂમિ ના…
