અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.
Related Posts
22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે* *જીએનએ ગાંધીનગર: ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના…
*પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ આપશે*
*પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ…
*ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ*
*ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક…
