અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.
Related Posts
બોટાદ : ગઢડામાં કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ.ચીનના રાષ્ટ્રપતિના પુતળાના દહનનો કાર્યક્રમ.
પુતળાનુ દહન કરવા જતા પોલીસે કરી અટકાયત પોલીસે 8 કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત ચીન દ્વારા ભારત પર હુમલાનો કરાયો ઉગ્ર…
અમદાવાદમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું 13 અને 14ના રોજ ઓડિશન
અમદાવાદમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું 13 અને 14ના રોજ ઓડિશન અમદાવાદ શહેરમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું અગોરા મોલ…
આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?
કેમ કે પુરુષ રડતો નથી. એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને…
