અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.
Related Posts
૭૪મું પ્રજાસત્તાક પર્વ-૨૦૨૩ ૦૦૦ ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો ૦૦૦૦ દરેક નાગરીક દેશના…
આજે વાસ્તુ ખાતે અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર લગ્નગ્રંથિથી જોડાશે.
*📍નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નાં ગુનામાં સજા પામેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ*
*📍નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નાં ગુનામાં સજા પામેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ* નામદાર ભરૂચ કોર્ટ…
