અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.
Related Posts
* શ્રીલંકા સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી લીધો બ્રેક*

હે ભગવાન જગન્નાથજી. – દેવેન્દ્રકુમાર.
હે ભગવાન જગન્નાથજી, આપ જ જગતનિયંતા છો હું કોણ છું ? આપની મરજી વગર તો પાંદડું પણ હલતું નથી ત્યારે…

*રિવર ક્રુઝનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ*
*રિવર ક્રુઝનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ* *** *’રિવર ક્રુઝ’ અમદાવાદ સહિત ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે…