નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત
અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત શીલજ, ઘાટલોડિયા અને ખોખરાના મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મુકાયા 3 વિસ્તારના 114 લોકોને ક્વોરંટાઈન…
ગુજરાતમાં લઠ્ઠાકાંડ પ્રકરણ પકડાયા પછી નર્મદા પોલીસ દોડતી થઈ નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધમધમતી દેશી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા …
હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા…
