નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
ખોખરા વોડઁ ના પુવઁ મ્યુનિસિપલ કોરપોરેટર સ્મીતાબેન પરાગભાઈ નાઈક નુ યુવાન વયે બીમારી થી થયું નિધન
ખોખરા વોડઁ ના પુવઁ મ્યુનિસિપલ કોરપોરેટર સ્મીતાબેન પરાગભાઈ નાઈક નુ યુવાન વયે બીમારી થી થયું નિધન એક સપ્તાહ પહેલા જ…
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ ગુજરાતી નાટકમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે અને સમાજ ઉપયોગી મેસેજ તેના દ્વારા…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસની સેવાભાવ સાથે…
