નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
*માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જાવ હવે…. વાંચો..રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપીને શું આપી સૂચના..*
*માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જાવ હવે ગાંધીનગર* રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને…
જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ.
જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ. જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં…
સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
બ્રેકીંગ ન્યૂઝ : સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજનાખોટાપ્રમાણપત્રો રદ…
