નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો*
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની…
અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના
અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના સુમન સજની સોસાયટી મા એક યુવકે ત્રણેક વાર…
બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના નેતૃત્વમાં કેવડિયા ખાતેનાવિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની લીધેલી મુલાકાત
કેવડિયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોનામંત્રીઓ-વરિષ્ઠ સચિવઓ સહિતના મહાનુભાવોએ ગુજરાતના મહિલા અનેબાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ…
