નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા નંગ 37 કિંમત રૂ.40હજારનો મુદ્દામાલ ઝડપ્યો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા…
આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તા.૩૦ મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
રાજપીપલા,તા 8 નર્મદા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૧-૨૨…
અખિલ ભારતીય પત્રકાર સમિતિની ગાંધીનગર ખાતે કારોબારી બેઠક મળી, સંગઠનમાં ફેરબદલ કરાયા જીએનએ ગાંધીનગર: દેશનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન અખિલ…
