નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે નંદનબાગ વાત્રિકા રિસોટૅના સાથ સહકારથી 216 ફોટોગ્રાફરસૅના ફેમીલી સાથેની ટુરનુ આયોજન કરવામાં આવ્યું
Karnavati Paschim Photo Video Association દ્વારા આયોજીત ફેમીલી પીકનીક વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે નંદનબાગ વાત્રિકા રિસોટૅના સાથ સહકારથી 216…

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે માટે રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર
કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે માટે રૂા. ૨…
હિમાચલ પ્રદેશ :
છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 9 લોકોના નિધન જ્યારે 8 હજુ લાપતા
હિમાચલ પ્રદેશ :છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 9 લોકોના નિધન જ્યારે 8 હજુ લાપતા