નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Related Posts
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા..
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા.. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન વગર થતો…
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી*
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન…
વડોદરા ખાતે સંરક્ષણ એકમોની મુલાકાત લેતા સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ જીએનએ અમદાવાદ: ભારત સરકારના સંરક્ષણ અને પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટે…