Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

*અમદાવાદ માં લગાડવામાં આવેલી સેકશન 188 …* *સેકશન 144 કરતા વધુ ખતરનાક છે. * ઉલ્લંઘન કરતા પહેલા વિચારજો.

સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે . *તો section 188 ના ગુન્હા માટે ફક્ત…

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે…

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો.

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ ના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો. જેમાં નામ નહીં, પણ ફક્ત ભાવ અને…

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની…

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મા આવશે

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા…

ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…