Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સી.એમ.રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો. રક્ષક બની રહ્યા છે ભક્ષક આદિવાસીઓને ન્યાય આપો-પરેશ ધાનાણી.

કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆતને જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠન ગાંધીજીના…

રાજપીપળા કોવિદ હોસ્પિટલમાંથી કોરોનાના બે પોઝીટીવ 10 દિવસમાં દર્દીઓ સાજા થતાં તેમને આજે રજા અપાઈ.

કોરોના સામે જંગ જીતનાર બે યોદ્ધાઓ મેડિકલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા થી તાળીઓથી સ્વાગત કરાયું. નર્મદામાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓ…

સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગયો છે.

6 ગામ સહિત 10 ગામના ગ્રામજનો ની પડખે ઊભા રહીને તેમની સાથે લડત માં ઉતર્યા છે. કેવડિયા ખાતે ફેન્સીંગ વાળ…

ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો. જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ.

ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે…

કેવડિયામા કોંગ્રેસના 10 ધારાસભ્યોની પોલીસે કરી અટકાયત.કોંગ્રેસના 10 વિધાનસભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનો જિલ્લા કલકેટર નર્મદાની મુલાકાત કરી.

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની પણ ધારા સભ્યો એ મુલાકાત કરી કોંગ્રેસે કલેક્ટર કચેરીની બહાર ધારદાર…

મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.

સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…