Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

રાજસ્થાન સિરોહી: જાવાલમા ઉભેલી કાર ને ટક્કર મારી, સર્જાયા ફિલ્મી દ્રશ્યો.

સિરોહી જિલ્લાના જાવાલ ગામ ની ઘટના. આજે સાંજ ની ઘટના એક ગ્રુપ ની કાર ને બીજા ગ્રુપ યે મારી બોલેરો…

અમદાવાદના માજી મેયર અને નારણપુરાના કોરપોરેટર ગૌતમ શાહ કોરોના પોઝીટીવ થતા s.v.p માં દાખલ.

અમદાવાદ ના માજી મેયર અને નારણપુરા ના કોરપોરેટર ગૌતમ શાહ કોરોના પોઝીટીવ થતા s v p મા દાખલ થયા છે

નોઇડાના સેક્ટર 59માં આગનો બનાવ.સેક્ટર 59 માં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ..

નોઇડાના સેક્ટર 59માં આગનો બનાવ.. સેક્ટર 59માં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ.. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ…

આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો આપ્યા.

આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો…

BREAKING NEWS ડૉ. સુભાષ ચંદ્ર રતિલાલ સોની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક.

ગુજરાત સરકારના અધિક સચિવ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માંથી તા.૩૧/૮/૨૦૨૦ના રોજ વયનિવૃત્ત થયેલા ડૉ.સુભાષ ભાઈ સોનીની ગુજરાતના નામ…

ગોરા કોલોની ખાતે માસિકની બીમારી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.

રાજપીપળા,તા.23 ગોરા કોલોની ખાતે માસિકની બીમારી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.આ બનાવની વિગત…

નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનમાં સમાવેશ નહીં કરતા રોષ.

નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનમાં સમાવેશ નહીં કરતા રોષ. નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ વસાવાએ જિલ્લા પંચાયતના સચિવ…

ગુજરાત સરકારના બે સનદી અધિકારીઓની બદલી.

ગુજરાત સરકારના બે સનદી અધિકારીઓની બદલી એમએ પંડ્યા કમિશનર મધ્યાન ભોજન યોજના ગાંધીનગરને મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર તરીકે…