Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

રક્ષાબંધનમાં રાખડી બંધાવવા બહેનના ઘરે જઈ તેની હત્યા કરનાર બે ભાઈઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

બહેનને કારણ ભાઈ ના છૂટાછેડા થઈ જતા બંને ભાઈઓએ બહેનની હત્યા કરવાનું નક્કી કર્યું વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી માંથી સૌકી ઉર્ફે…

*બ્રેકિંગ ન્યૂઝ* *જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCBએ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો*

*વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં 20 દિવસમાં બીજીવાર અન્ય એજન્સીના દરોડા* *PCBએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો રૂ. 2.32 લાખનો…

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.

જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCB એ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો.

જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCBએ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો PCBએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો…

વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગ. દુર્ઘટનામાં અત્યાર સુધી 7 દર્દીઓના મોત.

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7…

‘વિશ્વ આદિવાસી દિન અને આદિવાસી થાળીનો ખ્યાલ’

વિશ્વમા ભારતમાં ગુજરાતમા જૈનસમાજના લોકોની સંખ્યા કેટલી? આ સવાલમે મારી જાતને પુછયો…જવાબમાં એક કટાક્ષભર્યુ સ્મિત જ હાથમાં આવ્યુ. છતા ભોજનના…

બોલીવુડ ના સોથી મોટા સમાચાર સંજય દત્તને હોસ્પિટલ માં દાખલ કરાયા

બિગ બ્રેકિંગ બોલીવુડ ના સોથી મોટા સમાચાર સંજય દત્તને હોસ્પિટલ માં દાખલ કરાયા સંજય દત્તને શ્વાસ લેવામાં થઈ રહી છે…

અમદાવાદમાં AMC ના તંત્ર એ વષોઁ પહેલા ડાકોરના પદયાત્રીઓના વિસામા માટે વાવેલા ઘાટદાર વૃક્ષોની માર્ગ પહોળો કરવાના બહાને કાપવાની વણથંભી શરુઆત કરી.

અમદાવાદ: જય રણછોડ ભકિતપથ તરીકે સાતેક કરોડના ખચેઁ તૈયાર કરેલા માર્ગ પરથી ડાકોર જતા પદયાત્રીઓ વૃક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરવા…

⭕ *ગુજરાતમાં નવા 1101 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,1135 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 158,વડોદરા 113,રાજકોટ 93,જામનગર 54,ભાવનગર 47,અમરેલી 33,જૂનાગઢ 32,પંચમહાલ 31,ગાંધીનગર-મહેસાણા 30,દાહોદ 27,ગીર સોમનાથ 26,ક્ચ્છ 22,સુરેન્દ્રનગર 21,મોરબી 20,પાટણ…