Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

🔴  ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦ ડીસ્ચાર્જ:-૧,૨૫૫ મૃત્યુ:- ૪

🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦…

રાજકોટમાં કોરોનાને લઈ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, BAPS, ઈસ્કોન મંદિરે હોળી-ધૂળેટી ન ઉજવવા કરી જાહેરાત

રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO…

પોલીસ ભરતીને લઈ ગૃહમંત્રીનું નિવેદન સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી,ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય

રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી…

દાહોદના દેવગઢ બારીયાની કોલેજના એક સાથે 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

દાહોદના દેવગઢ બારીયા કોમર્સ કોલેજના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેજના 1 સિનિયર ક્લાર્ક, 1 લેક્ટરર, અન્ય 2…

જોધપુર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા

અમદાવાદ: ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCએ 22 માર્ચ…

ગુજરાત NCC નિદેશાલયના એડીજી મેજર જનરલ અરવિંદ કપૂર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની મુલાકાત લેવામાં આવી

ગાંધીનગર: ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક (ADG) મેજર જનરલ અરવિંદ કપૂરે 23 માર્ચ…

ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાભવણ પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ પ્રજાકીય આરોગ્યલક્ષી સેવાઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા.

કોવિડ-૧૯ વેક્શીનેશન સેન્ટરમાં રસીકરણના લાભાર્થીઓ સાથે વસાવાનો સીધો સંવાદ : ગ્રામજનોને પણ રસીકરણ માટે કરાયાં સમજૂત. સરકારની માર્ગદર્શિકા મુજબ અગ્રતાક્રમમાં…

સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત

રાજપીપલા,તા 23 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ…

ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી

#ભાવનગર ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી શહેરના ભૈરવનાથ ચોક…