દાહોદના દેવગઢ બારીયા કોમર્સ કોલેજના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેજના 1 સિનિયર ક્લાર્ક, 1 લેક્ટરર, અન્ય 2 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલ તમામ કર્મીઓને સારવાર અર્થે કાયસ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોરોનાગ્રસ્ત થયેલા ચારેય કર્મચારી ગોધરાથી અપડાઉના કરતા હોવાનું સામે આવ્યું છે.
Related Posts
પતિને માતા-પિતાથી દૂર રાખવા દબાણ કરવું એ પણ એક પ્રકારની માનસિક ક્રૂરતા: કોર્ટ.
શહેરના ઉધના ખાતે રહેતા પરિવારમાં પરણીને સાસરે આવેલી પરણીતાએ પોતાના સાસુ સસરાથી અલગ રહેવા માટે પતિ ઉપર દબાણ કરતા મામલો…
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
*PM અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે* *હૃદયની અદ્યતન સારવાર માટે ₹54 કરોડના આધુનિક…
