Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૩૬૦ ડીસ્ચાર્જ:-૨,૦૦૪ મૃત્યુ:- ૯

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા…

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના કરાડ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી.

શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવાર ઘરમાં રાખેલ તમામ રાચરચીલું તમામ વસ્તુઓ અને ખાવા-પીવાનો સામાન અનાજ સહિત તમામ દસ્તાવેજો પણ બળીને…

ગરૂડેશ્વર તાલુકાના વવીયાલા ગામે જુગારના અડ્ડા પર રેડ, ત્રણ ઝડપાયા,સાત ઈસમો સામે ફરિયાદ

રાજપીપળા,તા.31 ગરૂડેશ્વર તાલુકાના વવીયાલા ગામેથી જુગારના અડ્ડા પર રેડ કરતાં,ત્રણ જુગારીયાઓ ઝડપાયા હતા.અંગે સાત ઈસમો સામે ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ…

નર્મદામાં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલી વાર કોરોના ને કારણે ઓનલાઈન પ્રદર્શન યોજાયું

ડિજિટલ ટેક્નોલોજી નો ઉપયોગ. જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળા માથી લિંક શેર કરી ઓન લાઈન કૃતિ રજૂ કરી…

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ કર્યો ઘેરાવ.

ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓથી સ્થાનિકો ત્રાહિમામ.. બુટલેગરે ધમકી આપતા મહિલાઓ અને સ્થાનિકો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા…

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આવતીકાલથી 2500 કેન્દ્રો પરથી 45 થી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એક પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, રસીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર અપીલ…

અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ બજાર હસ્તકલા મેળો ૮ એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી દ્વારા ક્રાફ્ટ બજારને ખુલ્લું મુકાયું

અમદાવાદ: ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા…

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ વિધાનસભા ગૃહમાં પસાર થયું

રાજ્યમાં નવી ૭ ખાનગી યુનિવર્સિટીઓ શરુ થશે સુરત-વડોદરા-સુરેન્દ્રનગર-ભરૂચ-રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં કાર્યરત થશે-૭ ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.

 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.  *આવા…