Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર.

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ રાજીનામુ આપવાનો પત્રમાં ઉલ્લેખ

ખેડૂત સાથે ૩૪ કરોડની છેતરપિંડી મામલે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર.ચેલા પંચાલે રીમાન્ડ દરમ્યાન કબુલ્યું કે મુખ્ય આરોપી કલ્પેશ ઈશ્વરભાઈ પટેલે બનાવટી લેટરપેડ આપ્યાં હતાં.

જેમાં ગાંધીનગર અને માણસાના શખ્સના પણ નામ ખૂલ્યા હતા. અમદાવાદ કોર્પોરેશનના ખોટા પત્રો બતાવી અન્ય લોકોની જમીન ખેડૂતને પધરાવી દીધી…

દત્તાત્રેય ભગવાને છેલ્લે એક વાત કહી કે માનવે સરવાળે એક વાત રાખવી જરૂરી છે. શરીર નાશવંત છે…જે શીખવા મળે તે શીખો… જીવન વ્યર્થ ખોવા જેવું નથી… Deval Shastri🌹

ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ: અર્થાત્ અંધકારમાં જે જ્ઞાન આપીને પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ શબ્દ માનવીઓ સમજી શકે…

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો છે. તા.૨૭.૧૨.ર૦ર૦ના રોજ અમદાવાદની આનંદ પ્રકાશ ઈલેવન અમદાવાદ…

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે. રુપાણી સાહેબનું નિવેદન. 31…

*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સ નું ખાતમૂર્હત – પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ*ં

રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ…

બેકિંગ ન્યુઝ
સૌરવ ગાંગુલી 12 જાન્યુઆરીએ ભાજપમાં આવશે, પશ્ચિમ બંગાળના CM કેન્ડિડેટ બનશે, અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી CM હશે..

બેકિંગ ન્યુઝ સૌરવ ગાંગુલી 12 જાન્યુઆરીએ ભાજપમાં આવશે, પશ્ચિમ બંગાળના CM કેન્ડિડેટ બનશે, અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર…

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે. 31 ડિસેમ્બર બાદ રિવ્યૂ…

*પત્નીએ આપી માનવતાની મિસાલ..અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્રેઇનડેડ દર્દી ભૂપતસિંહ રાવના લીવરનું પ્રત્યારોપણ કરાયુ*

*પત્નીએ આપી માનવતાની મિસાલ..અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્રેઇનડેડ દર્દી ભૂપતસિંહ રાવના લીવરનું પ્રત્યારોપણ કરાયુ* જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં…