Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયેલું વિમોચન

સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર પરિવારોને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના…

ગુજરાતમા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર. -સીઆર પાટીલ

રાજપીપલા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાની બીજીવાર મુલાકાતે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાપાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ…

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે
જગન્નાથ મંદિરની મુલાકાત લેશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે******રથયાત્રા સંદર્ભે મંદિરટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા…

શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન

*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…

અમદાવાદ યુથ કોંગ્રેસમાં ઘમાસાણ

અમદાવાદ યુથ કોંગ્રેસમાં ઘમાસાણ વાઇસ પ્રેસિડેન્ટ નિખિલ સવાણી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા 2 દિવસ પહેલા યુથ કોંગ્રેસમાં થઈ હતી તકરાર…


અમદાવાદ 144 મી રથયાત્રા પર એક નજર

અમદાવાદ 144મી રથયાત્રા પર એક નજર… 23 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે… પોલીસ કમિશ્નર કોવિડ પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા… રાજ્ય…

અમદાવાદ 144 મી રથયાત્રા પર એક નજર

અમદાવાદ 144મી રથયાત્રા પર એક નજર… 23 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે… પોલીસ કમિશ્નર કોવિડ પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા… રાજ્ય…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો*……*હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે*……*તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦…

નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં કિસાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય

નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં કિસાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયકિસાનોને APMC દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશેકોરોના સામે લડવા માટે…

અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા

*અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા* કોરોના કાળમાં બેકાર બનતા બંને યુવાનો મુંબઈથી ડ્રગ્સ…