Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૦ મા અંતર્ધાનોત્સવ દિને તેઓશ્રીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ…*

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૮૬ જેઠ સુદ દસમ, તારીખ ૧-૬-૧૮૩૦ ને સોમવારના દિવસે અંતર્ધાનલીલા કરી હતી યોગાનુયોગ આજે પણ…

ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન અને મ્યુઝીક આલ્બમ ના શુટિંગ શરૂ કરવા દેવા માટે ગુજરાત સરકાર ને વિનંતી કરવામાં આવી.. અભિલાષ ઘોડા.

મુંબઈ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું હબ ગણાય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારને સૂચનો આપતા એક…

તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.

પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…

બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ.

વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી…

ચોમાસુ નજીક આવતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે 9 નાયબ મામલતદારોની બદલી સાથે વધારાનો હવાલો સોંપાયો. નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક મામલતદાર તથા તાલુકાકક્ષાએ એક એમ કુલ 5 મામલતદારોની જગ્યા ભરાઈ

ખાલી પડેલી જગ્યાએ વધારાનો પણ હવાલો સોંપાયો. ચોમાસુ નજીક આવતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે નર્મદાના…

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો.

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત…