Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!…

આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે

શ્રાદ્ધની સમજ લેખ થોડો લાંબો જરૂર છે પણ સમજવા જેવો છે તેથી સમયાવકાશે જરૂર વાંચવા નમ્ર અનુરોધ આ સૃષ્ટી એટલે…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ યુનીટ ધ્વારા “શિક્ષક દિન”નું સેલીબ્રેશન થયુ હતુ.

સમાજની તમામ સમસ્યાઓનું સમાધાનમાત્ર શિક્ષણ ધ્વારા જ થઇ શકે છે.ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ યુનીટ ધ્વારા “શિક્ષક…

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર..નીતિન પટેલની મોટી જાહેરાત

ન્યૂઝ બ્રેકિંગરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરકર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોમોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયુંનીતિન પટેલની મોટી જાહેરાતસપ્ટેમ્બર માસના પગારથી મળશે…

પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા રાજપીપલામાં વિશ્વેશ્વર મહાદેવના મન્દિરે અને જીતનગર…

મહાનગરપાલિકાની ચૂંટણી 4:30 વાગે જાહેર થાય તેવી શક્યતા આજે ચૂંટણી પંચની ચાર વાગ્યે મિટીંગ.

મહાનગરપાલિકાની ચૂંટણી 4:30 વાગે જાહેર થાય તેવી શક્યતા આજે ચૂંટણી પંચની ચાર વાગ્યે મિટીંગ.

જૈનોનું મહાપર્વ પર્યુષણના પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. જે છેલ્લા દિવસે વંચાય છે

🎋કલ્પસૂત્રનું ઉદ્દગમ સ્થાન〰〰〰〰〰〰〰〰જૈનોનું મહાપર્વ પર્યુષણના પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના…

જામનગર જિલ્લા માહિતીના મહિલા અધિકારીએ પત્રકારત્વ ક્ષેત્રે પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરી મેળવી સિદ્ધિ.

અભિનંદન..જામનગર જિલ્લા માહિતીના મહિલા અધિકારીએ પત્રકારત્વ ક્ષેત્રે પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરી મેળવી સિદ્ધિ. જામનગર: શહેર જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા…