Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

અમદાવાદના ટાગોર હોલ ખાતે દરરોજ ૧૫૦૦ થી વધુ લોકોનું થઈ રહ્યું છે રસીકરણ.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના આગમનને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ અને સંશોધન…

કિડની પ્રત્યારોપણથી બે દિકરીઓને મળ્યું નવજીવન: સિવિલ મેડિસીટીની કિડની (IKDRC) હોસ્પિટલમાં ૧૨ વર્ષીય જીયા અને ૧૬ વર્ષીય અંજલીનું જીવન કાર્યક્ષમ બન્યું

અમદાવાદ; અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલના બે અલગ-અલગ આઇસોલેશન રૂમમાં રહેતી જીયા અને અંજલિની કહાણી એ ‘બે દીકરીઓના સંધર્ષની કહાણી’…

નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગલા મામલે ઝઘડો મારામારી પ્રકરણમાં મારા હથિયારો ઊછળ્યા.

લાકડીઓ અને કુહાડી વડે જીવલેણ હુમલો બેને ગંભીર ઈજા,4 ઈસમો સામે ફરિયાદ. રાજપીપળા,તા.19 નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગ મામલે…

નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા સજ્જડ બન્ધ રહયુ

નર્મદા બ્રેકીંગ ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુમાં સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાતા સ્વૈચ્છિક બન્ધ પાળ્યો રાજપીપળા…

રાજ્યના પ્રસિદ્ધ મંદિરો પૈકીના એક શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને નહીં મળે પ્રવેશ મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય

દર્શને આવતા ભાઈઓ તથા બહેનોએ ટૂંકા વસ્ત્રો હશે તો મંદિર દર્શનાર્થે પ્રવેશ નહીં મળે… ટૂંકા વસ્ત્રો પહેરનારને પિતામ્બર લપેટ્યા બાદ…

આવો આજે વિશ્વનિંદ્રાદિન (world sleep day) નિમિત્તે સમજીએ યોગ્ય નિંદ્રાનું મહત્વ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

માનવશરીર એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે જેને સ્વસ્થ અને અંત સુધી કાર્યરત રાખવા સંતુલિત માત્રામાં નિંદ્રા,પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા-પાણીની આવશ્યકતા…

અમદાવાદ જિલ્લામાં એક વર્ષ દરમ્યાન બે કરોડથી વધુ ઉકાળા ડોઝના વિતરણ સાથે ૧૨ લાખથી વધુ લોકોએ ધનવંતરી રથમાં આયુષ દવાઓનો લાભ લીધો

અમદાવાદ: એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ… ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી…

ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે…