Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..અનેક સ્કુલોમા વેક્સિનેશન બંધ છે લોકો પાછા જાય છેઆંબલી પ્રાથમિક શાળા પર વેક્સિન સેન્ટર પર તાળા

જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી

જુહાપુરામાં ગુંડાઓનું રાજ યથાવત નજીવી બાબતમાં હાફ મર્ડરની બની ઘટના જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી વ્યક્તિના…

Breaking*
અમરેલી DSP દરિયામાં નહાવા પડતા ડૂબ્યા
જાફરાબાદના દરિયામાં એસપી નિર્લિપ્ત રાય ડૂબ્યા.

Breaking* અમરેલી DSP દરિયામાં નહાવા પડતા ડૂબ્યા જાફરાબાદના દરિયામાં એસપી નિર્લિપ્ત રાય ડૂબ્યા હતા જો કે સમય સૂચકતા સાથે રેસ્ક્યુ…

રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા

રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા રાજપીપલામા મહિલા મોરચાની…

છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો

છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદાએ પાટણા ગામેથી દબોચ્યો રાજપીપલા,તા 27 છેલ્લા દોઢ વર્ષથી…

આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.

નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*

*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…

૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…

સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકાર મા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે આપી હતી

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધથઈ જતા ઉઠેલા સવાલો સામે સાંસદ મનસુખભાઇ…