Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવી નીર્ધૂમ પ્રજ્જ્વલિત અગ્નિને જુએ

👆સ્વપ્ન-14〰〰〰〰〰🎋તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં નિર્ધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે➖➖➖➖➖તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ઘી અને…

ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ -૦૯ તથા ડીટોનેટર નંગ-૧૪ તથા ભૂરા રંગના બે સેફ્ટી ફ્યુઝ (જામગરી) નાટુકડાઓ સહીત ગુનામાં વપરાયેલ…

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!…

આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે

શ્રાદ્ધની સમજ લેખ થોડો લાંબો જરૂર છે પણ સમજવા જેવો છે તેથી સમયાવકાશે જરૂર વાંચવા નમ્ર અનુરોધ આ સૃષ્ટી એટલે…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ યુનીટ ધ્વારા “શિક્ષક દિન”નું સેલીબ્રેશન થયુ હતુ.

સમાજની તમામ સમસ્યાઓનું સમાધાનમાત્ર શિક્ષણ ધ્વારા જ થઇ શકે છે.ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ યુનીટ ધ્વારા “શિક્ષક…

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર..નીતિન પટેલની મોટી જાહેરાત

ન્યૂઝ બ્રેકિંગરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરકર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોમોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયુંનીતિન પટેલની મોટી જાહેરાતસપ્ટેમ્બર માસના પગારથી મળશે…

પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા રાજપીપલામાં વિશ્વેશ્વર મહાદેવના મન્દિરે અને જીતનગર…

મહાનગરપાલિકાની ચૂંટણી 4:30 વાગે જાહેર થાય તેવી શક્યતા આજે ચૂંટણી પંચની ચાર વાગ્યે મિટીંગ.

મહાનગરપાલિકાની ચૂંટણી 4:30 વાગે જાહેર થાય તેવી શક્યતા આજે ચૂંટણી પંચની ચાર વાગ્યે મિટીંગ.

જૈનોનું મહાપર્વ પર્યુષણના પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. જે છેલ્લા દિવસે વંચાય છે

🎋કલ્પસૂત્રનું ઉદ્દગમ સ્થાન〰〰〰〰〰〰〰〰જૈનોનું મહાપર્વ પર્યુષણના પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના…