Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*અમદાવાદ માં લગાડવામાં આવેલી સેકશન 188 …* *સેકશન 144 કરતા વધુ ખતરનાક છે. * ઉલ્લંઘન કરતા પહેલા વિચારજો.

સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે . *તો section 188 ના ગુન્હા માટે ફક્ત…

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે…

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો.

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ ના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો. જેમાં નામ નહીં, પણ ફક્ત ભાવ અને…

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની…

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મા આવશે

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા…

ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…