Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

કચ્છ મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો… ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો.

કચ્છ મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો… ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો… તળાવ માં વધામણાં સમય નાળિયેર લેવા ગયેલ યુવાન ડૂબ્યો… યુવાનની…

👆દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદના પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સાબિત થવાની સંભાવના.

ભાણવડ (સુમિત દતાણી): દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદ પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ લઈ ને આવ્યો છે સતત…

*🔥બ્રેકીંગ ન્યુઝ* *👩🏻‍🦰તારીખ ૦૨/૮/૨૦૧૯ પછી જન્મેલ દીકરીઓને મળશે રૂપિયા ૧,૧૦,૦૦૦ ની સહાય…*

*🔥બ્રેકીંગ ન્યુઝ* *👩🏻‍🦰તારીખ ૦૨/૮/૨૦૧૯ પછી જન્મેલ દીકરીઓને મળશે રૂપિયા ૧,૧૦,૦૦૦ ની સહાય…* *🔹આ યોજના નો લાભ કોને મળશે?* *🔸લાભ લેવા…

અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે મોટા સમાચાર. રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબ આ સપ્તાહે શરૂ થશે.

અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે મોટા સમાચાર. રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબ આ સપ્તાહે શરૂ થશે. ક્લબ મેનેજમેન્ટ એસોસિએશને કોવિડ…

ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.

#ખેડા ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે AIIMSમાં દાખલ થયા, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ, હાલ અમિત શાહની તબિયત સ્થિર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે AIIMSમાં દાખલ થયા, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ, હાલ અમિત શાહની તબિયત સ્થિર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 18/08/2020.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 18/08/2020- 🌹* * *મંગળવાર* *દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં* રાજકોટ. રાજકોટમાં દેશનું પ્રથમ…

ત્રણ દરવાજા પાસે એક ફૂટ જેટલુ પાણી ભરાતા દુકાનદારો પોતાના ઘર છોડીને દુકાને પહોંચ્યા.

ત્રણ દરવાજા પાસે એક ફૂટ જેટલુ પાણી ભરાતા દુકાનદારો પોતાના ઘર છોડીને દુકાને પહોંચ્યા. દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોની ચિંતા વધી.