Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*કોરોના વાયરસ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે અને કેવા કોમ્પ્લીકેશન્સ પેદા કરે છે ?*

આ નાનકડો વાયરસ મૂળ ત્રણ ભાગનો બનેલો છે. 1) એના કેન્દ્રમાં રહેલું RNA- જેમાં એની જેનેટિક માહિતી છે (એનું આધાર…

એક ગુજરાતી – કોરોના મહામારી સામે તમામ ગુજરાતીઓની સાથે છે.

https://www.youtube.com/watch?v=naT_scb98-8 અરવિંદ ત્રિવેદી કે જે લંકેશ તરીકે ઓળખાય છે જેમના થોડા દિવસ પહેલા મૃત્યુ ના સમાચાર આવ્યા પરંતુ આ ખોટા…

*અમદાવાદ માં લગાડવામાં આવેલી સેકશન 188 …* *સેકશન 144 કરતા વધુ ખતરનાક છે. * ઉલ્લંઘન કરતા પહેલા વિચારજો.

સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે . *તો section 188 ના ગુન્હા માટે ફક્ત…

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે…

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો.

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ ના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો. જેમાં નામ નહીં, પણ ફક્ત ભાવ અને…

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની…