Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી સંજય વૈદ્ય.

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી શ્રી સંજય વૈદ્ય. આંખને ગમી…

નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૧૮ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ગરમ ગરમ ઉકાળાનું વિતરણ. – વિનોદ રાઠોડ.

છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને…

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ…

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી  વધુ શખ્સોની અટકાયત કરી.

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે…

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા.

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. (ફોટો શેર કર્યો…

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી માતાને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે શ્રી રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી…