Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.

રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…

*કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી*

માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…

અમદાવાદના મણિનગરના ૭૦ વષીઁય વરિષ્ઠ સિનિયર પત્રકાર શ્રી જીતેન્દ્ર ભટ્ટ (જીતુકાકા) કોરોનાથી થયા સંક્રમિત.

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા માગઁ પર આવેલ ત્રિપદા સોસાયટી મા રહેતા અને અનેક દૈનિક વતઁમાનપત્રો સાથે સંકળાયેલ ૭૦…

આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જન્મજયતી નિમિતે પાટણ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો , નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું

પાટણ સ્થિત યુનિવર્સિટી જેના નામ સાથે જોડાયેલ છે તે કલિકાલસર્વગ્ન હેમચંદ્રાચાર્યસૂરી જી નો આજે ૯૩૨ મો જન્મદિવસ. કલિકાલસર્વગ્ન શ્રી હેમચંદ્રચાર્ય…

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત.બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની. બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર.

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની બાઇક…

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી.

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.

વાવડી થી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત. રાજપીપળા,તા.29 નાંદોદ તાલુકાના ગોપાલપુરા…