Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

⭕ *ગુજરાતમાં નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,318 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ* ●…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

*વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માટે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો નવતર પ્રયોગ*

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ પર્યાવરણ દિન ની…

અમદાવાદમાં સારંગપુર નજીક સિટી એક્શન ફોર્સના સેવકોએ કાલુપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ પર ફૂલો વર્ષાવી ને હિન્દુ મુસ્લિમ એકતાનું દાખલો બેસાડ્યો.

ગુજરાતના અમદાવાદમાં સારંગપુર નજીક રોઝી સિનેમાનો વિસ્તાર, એક બાજુ મસ્જિદ અને બીજી બાજુ એક મંદિર. જ્યાં લોકો રાષ્ટ્રીય એકતા અને…

ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…

ગુજરાત રાજ્ય નાં નડીઆદ તાલુકા ના નરસંડા ગામ સ્થિત નુતન આયુરવેદિક રિસર્ચ સેન્ટર ના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા…

ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડયુટી પર* *લેખિત : સંજય રાવલ*

હું સંજય રાવલ કોરોના ના પરિસ્થિતિની અંદર ચાલીસ દિવસ સુધી જે સમયે લોકોએ કઠીંન પરિસ્થિતિમાં વિતાવ્યો. તે દરમિયાન મારી પાસે…

⭕ *ગુજરાતમાં નવા 415 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,1114 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 279,સુરતમાં 58,વડોદરામાં 32,ગાંધીનગરમાં 15,મહેસાણામાં 5,ભાવનગરમાં 4,ભરૂચમાં 4,દાહોદમાં 4,ખેડામાં 3,પંચમહાલમાં 2,કચ્છમાં 2,સુરેન્દ્રનગરમાં 2,બનાસકાંઠામાં 1,પાટણમાં 1,નર્મદામાં 1,વલસાડમાં 1,નવસારીમાં…