Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ.

ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ ૫૦ જેટલા હથિયાર ના કેસમાં એટીએસે કરી હતી ધરપકડ જમાલપુર ના અલ શિફા…

બિગ બ્રેકિંગ…… કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

બિગ બ્રેકિંગ…… કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ… રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા ભરતસિંહ…

ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા વધુ લોકોની કરાઈ અટકાયત.. મહિલાઓની જેમ પુરુષોની પણ સંખ્યા વધારવા માંગ

ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા…

મેઘદૂતનું મેનેજમેન્ટ. – દેવલ શાસ્ત્રી.

અષાઢસ્ય પ્રથમ દિવસે…. આ પંક્તિ આપણા હૈયા પર છે… મહાન કાલીદાસનું એકસો વીસ જેટલા શ્લોક ધરાવતું મહાકાવ્ય મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહશે..

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર…

ફાધર નાં ડે નથી હોતા એમના તો યુગ હોય છે.

☘ફાધર્સ ડે નિમિત્તે એષા દાદાવાલા દ્ગારા વખાયેલો સુંદર લેખ આ માણસ ઘરમાં સૌથી વધારે ઇગ્નોર થતો હોય છે. એ સવારે…

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર…

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.

#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…

ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.

બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…