રાજપીપળા સોસાયટીના રહીશોએ એસટીબસ સહિત વાહનો પોતાના રહેણાંક વિસ્તારમાથી થતી અવરજવર પર સદંતર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.
માંગ નહી સંતોષાય તો રસ્તારોકો આંદોલનની ચીમકી એસટી બસોની અવરજવરથી શાળાના બાળકો,કોલેજના વિધ્યાર્થીઓ તથાદર્દીઓના જીવ જોખમમાં. રાજપીપળા,તા.૨૫ રાજપીપળા શહેરમાં ટ્રાફીક…
