Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી માતાને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે શ્રી રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી…

*સમગ્ર દેશમાં ૧૪ દિવસનું લોકડાઉન લંબાવાયુ : તા.૩૧ સુધી લોકડાઉન રહેશે..*

આવતીકાલ થી ૧૪ દિવસ વધારવામાં આવશે. થોડી ગણી છૂટછાટ સાથે થોડીવારમા ગૃહ મંત્રાલય એડવાઈઝરી બહાર પાડશે.

કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર દ્વારા વોરિયર્સને બિરદાવ્યા.

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે…

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની શુભેચ્છા સાથે લાઇવ ગઝલ.

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની…

અમદાવાદનાં નાયબ મામલતદાર દિનેશભાઈ રાવલનું આકસ્મિક અવસાન. – વિનોદ રાઠોડ.

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલનું કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે ફરજ બજાવવા દરમિયાન કોરોના…

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે.…

કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 અનાજ ની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય : જતીન સોલંકી

કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી…