Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે

દાતણ મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા…

ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જામનગર ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજે ‘ટીચર્સ ડે’ નું સેલીબ્રેશન થયુ હતુ.

સમાજમાં સૌથી વધુ મૂલ્યનિષ્ઠવ્યવસાય શિક્ષણ છેગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજે ‘ટીચર્સ ડે’ નું સેલીબ્રેશન…

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.* કોરોના ની મહામારી…

ડૉ.કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચી SC/ST સંસદીય કલ્યાણ સમિતિ ટીમ

અમદાવાદ: અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સતત છઠ્ઠી વખતના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ સંસદીય…

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન રાજપીપલા, તા.4 રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએસાચા આદિવાસી અધિકાર બચાવ…

કોરોના કાળમા નર્મદાનાત્રણ દિવંગત યુવા પ્રરકારોને શ્રદ્ધાંજલિ પાઠવતું પ્રેસ ક્લબ નર્મદા

કુનબાર ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમા પ્રેસ ક્લબ નર્મદાના ત્રણ દિવંગત પત્રકરોને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ સદગત ત્રણે…

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો…

એચ. એ. કોલેજનાં વિદ્યાર્થીઓએ મેઘાણીનાગીતોની રમઝટ બોલાવી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે…

ડ્રિમ વર્લ્ડ આર્ટ ગેલેરી ખાતે નેશનલ એક્સહીબિશન “પોઍટ્રી ઓફ કલર્સ” નો પ્રારંભ

આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ…