Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

જામનગર ખાતે રાજપૂત મહિલાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા

જીએનએ જામનગર: જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી…

૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી ગાંધીજી પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોદયના દ્યોતક સમી ખાદીની ખરીદી કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ્ જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.

જામનગર શહેર સમાચાર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને તાત્કાલિક કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. પાણીના નિકાલ માટે વચ્ચે આવતા…

જામનગરના ‘સખી’ વન સ્ટેપ સેન્ટરે મધ્યપ્રદેશથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જીએનએ જામનગર : મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનું…

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન નર્મદાના ડેડીયાપાડા તાલુકાનાજંગલ વિસ્તારમાં અ ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને…

કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત

આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક…

કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન

કરજણ નદીના ઘોડા પૂરેકેળના પાકમાં વિનાશ વેર્યો કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન ખેડૂતોની…

રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન

કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન પુલની અવરજવર બંધ…

નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા

નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે રાજપીપલા,તા.28 નસવાડી…

મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ

કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને…