૧૪ વર્ષથી લિવરની સમસ્યાથી પીડાઈ રહેલા મનીષાબહેનને અંગદાનમાં મળેલા લિવરથી નવજીવન પ્રાપ્ત થયું
તેમના ૧૪ વર્ષની લિવરની તકલીફ છેલ્લા સ્ટેજમાં પહોંચી !!…….જીવવાની આશા ગુમાવી બેઠા….ત્યારે “અંગદાનમાં મળેલા લીવર”ના પ્રત્યારોપણથી “જીંદગીને વેલકમ” કર્યું….…..૧૪ વર્ષથી…
