Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ

મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ…

નર્મદામાં 8મી ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ.લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો

નર્મદામાં 8મી ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો લાખો આદિવાસી માઈ ભક્તો દશામાનું વ્રત કરે છે…

કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે..

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે.. સરકારની પરવાનગી મળતાં ભક્તોમાં આનંદની લાગણી.…

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો મંત્રી ઇશ્વરભાઇ…

નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસસ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી

નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસસ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી એલ.સી.બી. નર્મદા પોલીસે ચોરી ડિટેક્ટ કરી રાજપીપલા, તા…

લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બે બંદુક મળી આવતા ચકચાર

નાવરા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલબેરલની બે બંદુક મળી આવતા ચકચાર દારૂખાનુ તથા મો.સા.…

કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયાર

કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયારઆ યાદીમાં ગુજરાતના 6…

ભારતના સપૂત નીરજ ચોપડા દ્વારા ઇતિહાસ રચતા અને ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

*અમદાવાદ* ટોકિયો ખાતે ઓલિમ્પિકમાં ભારતના લાલ નીરજ ચોપરા એ પહેલો ઓલિમપિક ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર ભારતમા ઉત્સાહનો માહોલ જોવા મળી…

સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યા બાદ 1971 ના વિજય યુદ્ધની યાદ અપાવતી સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ INS વાલસુરા ખાતે પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.

અમદાવાદ: ‘સ્વર્ણિમ વિજય મશાલ’ની સમગ્ર દેશમાં એક છેડાથી બીજા છેડા સુધીની સફર પૂરી થયા બાદ, 04 ઑગસ્ટ 2021ના રોજ તે…

નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ.

ઓલિમ્પિક નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ. ઓલિમ્પિક 2020નો એક માત્ર ગોલ્ડ મેડલ. આ સાથે ભારતનું…