Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે.

*અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે*.*આ…

વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય* *પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહન ચાલકો…

કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.

સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.…

રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા

નર્મદા બ્રેકીંગ રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા આજે સાંજે તંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી…

નર્મદા
જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૯૩૮ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…

સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને નહેરના કામો મા વેઠ ઉતરાઈ હોવાની જાણ કરી

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળુંથતું હોવાનો સાંસદ…

કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ*

*સલામ છે રેખાબેન જેવા સાહસિક યોધ્ધાને..કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ…

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ

*કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો* *કોરોનાની બિમારીમાં…

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર ૦૭૯ ૨૭૬૬૩૭૩૫ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સંપકૅ…

સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!

નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ? રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા…