Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

હિન્દુસ્તાનના નાના નાના ગામડાઓમાં પણ હવે જાતે બનાવી ને સ્થાનિક કક્ષાએ દવા છાંટી ને સૅનેટાઇઝ કરી રહ્યા છે .. બનાસકાંઠા ના વડગામ તાલુકાના સાવ નાના ગામ અંધારિયા અને જોઈતાના મહિલા સરપંચ જાતે દવા છાંટી રહ્યા છે

View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)

આજે જ્યાં બચ્ચન નો જનમદિવસ, સોશ્યલ મીડિયામાં ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી.

જયા લગ્ન વિશે કોણ નથી જાણતુ. બિગ બી અમિતાભની પત્ની સિવાય પણ તે વ્યક્તિગત રીતે ઘણી સિદ્ધિઓ ધરાવે છે. જયા…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ્રથમ દર્દીનું મોત ગાંધીનગરમાં કોરોના પોઝિટિવથી વૃદ્ધનું મોત

કોરોના પોઝિટિવ યુવાનનાં દાદાનું મોત 81 વર્ષની વયે વૃદ્ધનું થયું મોત 26મી માર્ચે વૃદ્ધને કરાયા હતા એડમિટ ગાંધીનગરમાં કુલ 13…

*દુનિયામાં મૃત્યુઆંક 95 હજારને પાર 24 કલાકમાં 84 હજારથી વધુ સંક્રમિત*

વિશ્વભરમાં મૃત્યુનો આંક 95 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાયરસથી 84 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો…

અમદાવાદ વાડજ પોલીસના કોન્સ્ટેબલશ્રી ભગવાનભાઈ પાટીલ સાહેબની માનવતાભરી સુંદર કામગીરી. – સંજીવ રાજપુત.

સુરતમાં રહેતા વયોવૃદ્ધ દર્દી મુક્તાબેન ભીખાભાઈ મોણપરાને મેડીકલ સારવાર ચાલે છે અને હાલમાં તેમની દવા ખૂટી ગયેલ તેમજ આ દવા…

લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦થી વધુ લોકોને ટીફીન સુવિધી પુરી પાડી રહેલા યુવાનો –    સામાજિક કાર્યકર્તા અને સાહસિક યુવક સત્યદીપસિંહ પરમાર અને સાથી મિત્રો દ્વારા દરરોજ સવાર સાંજ ટીફીન સેવા આપાય છે  

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) કોરોના મહામારીના સંક્રમણની કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે દેશવ્યાપી “લોકડાઉન” ચાલી રહ્યું છે ત્યારે અનેક સંસ્થાઓ અને…