Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

જીંદગી સિતાફળ જેવી છે, હજી માંડ ક્રીમ ની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.બહુ જ સુંદર લખાણ છે ગમશે.

બહુ જ સુંદર લખાણ છેગમશેજીંદગી સિતાફળ જેવી છે,હજી માંડ ક્રીમ ની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે. વિશ્વાસ સ્ટીકર જેવો…

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આપી માહિતી રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ.

રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલશારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર…

બાબુલ સુપ્રિયોએ લોકસભાના સભ્ય પદેથી આપ્યુ રાજીનામું વડાપ્રધાન મોદી અને અમિત શાહનો માન્યો આભાર.

બાબુલ સુપ્રિયોએ લોકસભાના સભ્ય પદેથી આપ્યુ રાજીનામુંવડાપ્રધાન મોદી અને અમિત શાહનો માન્યો આભારહાલમાં જ ભાજપ છોડી ટીએમસીમાં સામેલ તયા હતા…

અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક ને તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને ફરાર.

અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક…

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાએ શહીદ જવાનો નો બદલો લેવાનું શરૂ કર્યુ સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

ભારતીય સેનાએ શહીદ જવાનોનો બદલો લેવાનું શરૂ કર્યુજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાએ છ આતંકીઓને ઠાર કર્યાહજી પણ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાસેનાએ…

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. “

“ઊંઘ” બધાં શેઠનાં પાડોશીઓ અને સગા – વ્હાલાં જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવાં લાગ્યાં. ધીરે – ધીરે આખી શેરીના લોકોને…

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે.

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં…

અમદાવાદ માં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે તેથી અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ કમિશનર ઘ્વારા સ્પેશિયલ ટીમ તૈયાર કરાઈ.

દરિયાઈ માર્ગથી હવે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. જો કે, હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા…

ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળતા મેજર જનરલ મોહિત વાધવા.

અમદાવાદ: મેજર જનર મોહિત વાધવાએ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે…