સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા.
અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો.…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો.…
સમુદ્રી સલામતી હિતધારકો સાથે ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવ્યો સંવાદ. અમદાવાદ: પોરબંદર જિલ્લાના તટરક્ષક દળના કમાન્ડર સાથે સમુદ્રી સલામતી…
રાજ્યભરમાં આગામી રવિ-સોમવારે રસીકરણ કેન્દ્રો બંધ રહેશે સાતમ-આઠમના તહેવારોમાં રાજયભરમાં કોરોના રસીકરણ બંધ રાખવા નિર્ણય
શ્રાવણ માસના પંચ પર્વો♦️🌹♦️ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથને રિઝવવાની સાથે સાથે લોકો મહત્ત્વના તહેવારો પણ ઉજવે છે. ભાઈ બહેનના…
નખત્રાણાની કે.વી હાઈસ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ શાળામાં ગઈકાલે 563 વિદ્યાર્થીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં વિધાર્થી પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં…
“ચમત્કારq ( અંધશ્રદ્ધા ) ના આધારે મધર ટેરેસા સંત કહેવાયા.” આજે મધર ટેરેસાનો જન્મ દિવસ છે એટલે એક પક્ષ તેમના…
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા“એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦…
જામનગરને મળી નવી ઉડાન ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ૦૦૦૦૦કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે…
કાબુલ એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટએરપોર્ટના ગેટ નજીક બે વિસ્ફોટહુમલા બાદ એરપોર્ટ પર મચી અફરાતફરી10થી વધુ લોકોના મોતના અહેવાલઅમેરિકાએ પણ કરી…
ધોરણ-12 સાયન્સના અતુંષ્ટ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર70.37 ટકા આવ્યું રિઝલ્ટ65માંથી 54 વિદ્યાર્થીએ આપી હતી પરીક્ષા54માંથી 38 વિદ્યાર્થી થયા પાસ