Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સરકારે ના પાડી

કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સરકારે ના પાડી વિપક્ષે જાતે જ ગૃહમાં શ્રધ્ધાંજલી આપી વોક આઉટ કર્યો સત્તાધારી પક્ષમાથી કોઈએ શ્રધ્ધાંજલી…

આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે.

આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે. Passifloraceae કુળની આ વેલ અતિસુંદર,…

છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ

જામનગર: છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ જામનગરથી મંગળવારે દર્શન માટે પગપાળા…

BSFના 150 જવાનોની દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ યાત્રા.

BSFના 150 જવાનોની દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ યાત્રા. આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલયાત્રા અમદાવાદ પહોંચી અમદાવાદ: દેશની સરહદોની સુરક્ષા…

પાણીનું સહુથી મોટું હંજ પક્ષી એટલે વિશાળ અધધધધ ૬ ફૂટ ઊંચું* મોટો હંજ

ફરી કુદરતના ખોળે(Non fiction)લેખક: જગત કીનખાબવાલાhtpp://www.facebook.com/jagat.kinkhabwalaમોટો હંજ / બળા/ ઠાકોરજીના જાનૈયા/ Greater flamingo / હિન્દી: રાજહંશકદ: ૬૦ ઇંચ સુધી. ઊંચાઈ:…

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અમદાવાદ: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ…

જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?

જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજઆજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા…

એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ-25 સપ્ટેમ્બર 2021,શનિવારના રોજ,સાંજે 5-00 કલાકે,એમ જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાલિબના જીવન વિશે અને…

કામરેજમાં પોલીસ લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા

સુરતકામરેજમાં પોલીસ લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યાલોક અપમાં ચાદરથી ગળેફાંસો લગાવી આપઘાત કર્યોચોરીનાં આરોપમાં LCB એ કરી હતી ધરપકડમૃતકનું સુરતની સિવિલ…

ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય

ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય?શિલ્પા શાહ, ડિરેકટર…