Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (MSAR 21)નું કરાયું આયોજન. અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર…

કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર નર્મદા ડેમ પર કોઈ કોઈ જોખમ નથી…

બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર

સાગબારા તાલુકામાં પાડા ગામેબે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર રાજપીપલા, તા 20 સાગબારા તાલુકામાં પાડા ગામેબે મોટર સાઇકલ…

ભગવાને ત્રિશુલ ધોયું હતું.તેથી તે શુલપાણેશ્વર મહાદેવ કહેવાયા.

પવિત્ર શ્રાવણ માસ મા નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરેભક્તોની ભારે ભીડ પૂરાણોમાં જણાવ્યા અનુસાર અંધકાસુર દૈત્યનો વધ…

ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ

ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ, રક્ષાબંધનના દિવસે આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન મનાવી શકે તે માટે નિર્ણય

છેલ્લા એક વર્ષથી વ્યથાના ગુનાના કામે સાગબારા પો.સ્ટે.ના ગુનાનાકામના નાસતા ફરતાબે આરોપીઓને ઝડપી પાડતીએલ.સી.બી.નર્મદા.

છેલ્લા એક વર્ષથી વ્યથાના ગુનાના કામે સાગબારા પો.સ્ટે.ના ગુનાનાકામના નાસતા ફરતાબે આરોપીઓને ઝડપી પાડતીએલ.સી.બી.નર્મદા. રાજપીપલા, તા 20 એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસમહાનિરીક્ષક, વડોદરા…

છેલ્લા ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીનેઆમલેથા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

છેલ્લા ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીનેઆમલેથા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા. રાજપીપલા, તા20 એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસમહાનિરીક્ષક, વડોદરા વિભાગ…

પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી”. મા નર્મદામા ઠેર ઠેર થનારુ ભવ્યસ્વાગત

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી”. મા નર્મદામા…

ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે

ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે ભાવનગરથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને…