Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન.

અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ…

ગુજરાત જાહેર સેવા આયોગ સુધારેલ પરીક્ષા કાર્યક્રમ બાબત.

નોવેલ કોરોના વાઇરસ (coVID-19) ના અનુસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૨.૦૩.૨૦૨૦ થી તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં…

ખાસ સુચના. – કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં.

કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં. આજે શાંઘાઈ ઇન્ટરનેશનલ ન્યૂઝ ચીન તરફથી આવતી આ ચેતવણી વાંચો, તેણે…

રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો વાંધો,

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં અને કેસરીસિંહના મતને લઇ ઉઠાવ્યો વાંધો, બંનેના મત રદ કરવા કરી અરજી, ભુપેન્દ્રસિંહની સબજયુસીયલ મેટર હોવાના કારણે મત…

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરાશે.કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી યોગ કરાશે.

ગાંધીનગર: શુક્રવાર: આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય…

સુશાંતસિંહ રાજપુત:

સુશાંતસિંહ રાજપુત: ક્યાંય સાંભળ્યું કે, ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી… રાજકુમારએ… મુકેશ ખન્નાએ… મનોજકુમારએ… અનુપમ ખેર એ… નહીં…👈 અત્યારની પેઢી જ કેમ…

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું.

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું

વાસ એ જ વાસના. – શિલ્પા શાહ. ડાયરેકટર ઇન્ચાર્જ. H.K.B.B.A. કોલેજ.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા…

કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી.

માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો. રાજપીપળા,તા.19 ગરુડેશ્વર…