Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

રાજપીપળા થી 4 કિ.મી દુર ખામર ટર્નિંગ પોઈન્ટ પાસે કપાસ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત.

ઔરંગાબાદ થી રાજકોટ જતી ઓવરટેક કરવા જતી બાઈકને બચાવવા જતાં સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો. ધાર પર ટેકરો હોવાથી 100 ફૂટ ઊંડા…

*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.

*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…

આજે વર્લ્ડ વોટર ડે જાણો આ દિવસ ની શરૂઆત ક્યારે અને કોણે કરી અને પાણી પીવાના ફાયદા . સ્વપ્નીલ આચાર્ય

આજે વર્લ્ડ વોટર ડે (22 માર્ચ)એ યુએનનો વાર્ષિક પાલન દિવસ છે જે ફ્રેશ પાણીના મહત્વને પ્રકાશિત કરે છે. આ દિવસનો…

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…

આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ…

રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન…

નર્મદામાં ચકલીઓની સંખ્યા વધી, લોકજાગૃતિ ને કારણે ચકલીઓને સંખ્યામાં વધારો થયો.

નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવીના આ નિધન પછી તેના માળાઓ સૂના પડ્યા, ઘટતી જતી ચકલીઓની સંખ્યા…

ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય.

ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ જાહેરનામા ભંગ…