Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…

ન્યુ મણિનગરના રિવેરા કણાઁવતી એપાટમેન્ટના દશમા માળેથી સિવિલની પરિચારિકાએ મોતની છલાંગ લગાવી.

અમદાવાદ ના ન્યુમણિનગર ના રિવેરા કણાઁવતી એપાટમેન્ટ ના દશ મા માળે થી સિવિલ ની પરિચારિકા એ મોત ની છલાંગ લગાવી…

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક  સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.

*આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન* *એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..* *એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*

કોરોના પછી ની હવે ની લડાઈ.. સ્વદેશી પણાં માટે ની રહેશે, આત્મનિર્ભરતા માટે ની હશે. દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા…

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી…

⭕ ગુજરાતમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત,243 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 394 કેસમાંથી અમદાવાદ 279,સુરત 35,વડોદરા 30,સાબરકાંઠા 14,ગાંધીનગર 11,રાજકોટ 5,દાહોદ 4,ખેડા 3,મહેસાણા-પંચમહાલ-મહીસાગર 2,ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.

બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક…