બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
*📍દાહોદમાં બુથ કેપ્ચરીંગનો મામલો*
*📍દાહોદમાં બુથ કેપ્ચરીંગનો મામલો* સંતરામપુર નાં પરથમપુરા બુથ પર ફરી થશે મતદાન. કેન્દ્રીય ચૂંટણી પંચે રી-પોલિંગનો આદેશ આપ્યો.
*દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે*
*દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર…
mask વગર ગાંધીનગર સચિવાલયમાં પ્રવેશ કર્યો ,તો દંડ ભરવો પડશે
ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસને હજુ સુધી કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે સોમવારે ગાંધીનગર જિલ્લા…
