બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
*સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના રમતવીરોને રોજગારી પ્રાપ્ત થશે*
અમદાવાદ: રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના…
*મુખ્યમંત્રીની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ*
*મુખ્યમંત્રીની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ* *રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની…
સંગીત સમ્રાટ તાનસેન ની આજે 431 મી પુણ્યતિથિ નિમિતે:-
સંગીત સમ્રાટ તાનસેન ની આજે 431 મી પુણ્યતિથિ નિમિતે:-(26/04/1589) જન્મ :- આ મહાન સંગીત સ્વામીનો જન્મ ગ્વાલિયર(મધ્ય પ્રદેશ) પાસે આવેલા…
