બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં ફાયનાન્સ કમિશન સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે ગુજરાત જેવાં જે રાજ્યો ફિસ્ક્લ પ્રુડન્ટ ડિસિપ્લિન્ડ રીતે જાળવે છે તેમને આ માટે કમિશન દ્વારા રીવોર્ડઝ મળવા જોઈએ.
*૧૬મું ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં ફાયનાન્સ કમિશન સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત…
સિહુંજનાં દુર્લભ સિદ્ધનાથ મહાદેવનાં કરો દર્શન.
સિહુંજનાં દુર્લભ સિદ્ધનાથ મહાદેવનાં કરો દર્શન.
કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અનાજ…
