બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.
રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…
*જામનગરમાં રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું*
*જામનગરમાં રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં…
અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા.
અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા
