બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
મુસ્કુરાયેગા ઇન્ડિયા – રાધિકા મારફતિયા.
At time like this when our days are clouded with uncertainty and life has come to standstill, bringing u a…
સેવા કે પ્રચાર…- હેલિક.
આજ-કાલ જ્યાં જુઓ ત્યાં સેવાનાં નામે પ્રચાર પ્રસાર ચાલે છે.સેવાની શરૂઆત કરી નથી અને અઢળક ફોટા,વિડીયો,સોશિયલ મીડિયા મારફતે અઢળક લોકોને…
રાજકોટમાં કોરોનાથી વધુ એક મોત. 55 વર્ષય મહિલાનું મોત.
રાજકોટમાં કોરોનાથી વધુ એક મોત. 55 વર્ષય મહિલાનું મોત. કનકનગરમાં રહેતી મહિલાનું મોત. રાજકોટમાં બે દિવસમાં બેના મોત. રાજકોટ શહેરમાં…
