બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
*સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..*
*સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..* પાટણ: એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ સેજાના ડાલડી આંગણવાડી…
*પોતાના વાલીઓ અચુક મતદાન કરે તે માટે જામનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધા શપથ*
*પોતાના વાલીઓ અચુક મતદાન કરે તે માટે જામનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધા શપથ* જામનગર સંજીવ રાજપૂત, જામનગર જિલ્લામાં મતદારો વધુમાં…
રાજકોટ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ દાખલ
રાજકોટ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ દાખલ રાજકોટ રેન્જના 5 જિલ્લામાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ટોળકી સામે કાર્યવાહી નિખિલ દોંગા અને…
