બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.
Related Posts
મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક..
*મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક.. *તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા.…
*કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*
*કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલની સારવાર વ્યવસ્થાનો રીવ્યુ કરવા કાલે સવારે ૧૧ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજશે.
*અગત્યનું* અમદાવાદ માં વધી રહેલા કોરોના ના કેસોને ધ્યાન માં લઈને સિવિલ હોસ્પિટલ ની સારવાર વ્યવસ્થા નો રીવ્યુ કરવા માટે…
