Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

ગાંધીનગરમાં 5 દિવસમાં CMO માં બીજો કેસ

#ગાંધીનગર ગાંધીનગરમાં 5 દિવસમાં CMO માં બીજો કેસ સીએમ કાર્યાલયમાં નાયબ સચિવ અધિકારી આવ્યા કોરોના પોઝિટિવ. હોમ કોરોન્ટાઈન થયા

ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ.

ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ. RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા લોકોને પ્રવેશ મળશે. બહારથી આવતા લોકોને ફરજિયાત હોમ…

ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું

#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરો માટે RTPCR રિપોર્ટ હોવો જરૂરી.

72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકીને ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.…

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીની ધરપકડ કરતી ગુજરાત ATS ટીમ.

અમદાવાદ: અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત…

🔴  ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦ ડીસ્ચાર્જ:-૧,૨૫૫ મૃત્યુ:- ૪

🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦…

રાજકોટમાં કોરોનાને લઈ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, BAPS, ઈસ્કોન મંદિરે હોળી-ધૂળેટી ન ઉજવવા કરી જાહેરાત

રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO…