અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો
#ભરૂચ અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો મૃતકે આરોપીના શ્વાનને રંગ લગાડતા થયેલ મારામારીમાં હત્યા કરાઈ અંકલેશ્વર ગ્રામ્ય…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
#ભરૂચ અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો મૃતકે આરોપીના શ્વાનને રંગ લગાડતા થયેલ મારામારીમાં હત્યા કરાઈ અંકલેશ્વર ગ્રામ્ય…
#સુરત કલેકટર કચેરી બહાર અકસ્માત. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા થયો અકસ્માત રોડ પરના ત્રણ વ્યક્તિઓને પહોંચી ઇજા એક્ટિવા ચાલકને બચવતા…
મહારાષ્ટ્રઃ અનિલ દેશમુખ વિરૂદ્ધ તપાસની માંગ કરનારી અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
#વલસાડ વલસાડ ટ્રેન અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત ડુંગરી અને વલસાડ વચ્ચે અગ્રસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે મોર આવી જતા મોત…
સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ. તારીખ ૧૧ એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે મેળો હતો. આકુળ-વ્યાકુળ સંગમ…
જમ્મુ કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લા કોરોના સંક્રમિત, ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આપી માહિતી
#રાજકોટ રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના ઉદય કાનગડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કોરોનાગ્રસ્ત ઉદય કાનગડ હોમ…
સચિન, યુસૂફ અને બદ્રીનાથ બાદ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી. ભગવાનના આભુષણોની તસ્કરોએ કરી ચોરી. પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી.
કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO કોરોનાને લઈ WHOએ ખુલાસો કર્યો છે કે, કોરોના ચામાચિડીયામાંથી બીજા…