Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,176 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 271,સુરત 37,વડોદરા 26,મહીસાગર-પાટણ 15,કચ્છ 5,અરવલ્લી 4,ગાંધીનગર-સાબરકાંઠા-નવસારી-સુરેન્દ્રનગર 3, બનાસકાંઠા-આણંદ-ખેડા-વલસાડ 2, જામનગર-ભરૂચ-દાહોદ-જૂનાગઢ 1 કેસ ● રાજ્યમાં કુલ…

મોદીની અદભુત તસવીરોની વિરાસત ભાટી એન સાચવી બેઠા છે.

ગુજરાતના સપુત નરેન્દ્ર મોદી એ ગુજરાતનું નામ રોશન કરેલ છે,ગુજરાતના સુપ્રસિદ્ધ તસવીરકાર ભાટી એન દ્રારા મોદીજી ની હજારો તસવીરો લીધી…

પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું….. (લેખન અને સંકલન) Deval Shastri 🌹

હજારો વર્ષ પહેલાં ભારત સહિત એશિયા અને અમેરિકા વચ્ચે વ્યવહાર હતો પણ ધીમે ધીમે કોઇ કારણોસર વ્યવહાર ખતમ થતાં અમેરિકા…

હિંદુસ્તાનના ચરણે પહેલું રજવાડું ધરનાર રાજવી : કૃષ્ણકુમારસિંહજી ગાેહીલ. – સંકલન : વિજયસિંહ ચાવડા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે મદ્રાસ ના પ્રથમ #ગવર્નર હતા ત્યારે #મદ્રાસ પ્રાંત દુષ્કાળ ગ્રસ્ત હતો. ત્યારે કોઈ દુરદરાજ ના ગ્રામીણ લોકો…

અમદાવાદના સૌથી મોટા સમાચાર, 10 કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમા ફેકટરીઓ ખુલી શકશે.

🔴અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર 🔴પૂર્વ વિસ્તારમા કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારમા જનજીવન થશે સામાન્ય 🔴AMC દ્વારા…

મલેશિયા થી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા.

ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉન ને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયો ને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે…