હિંદુસ્તાનના ચરણે પહેલું રજવાડું ધરનાર રાજવી : કૃષ્ણકુમારસિંહજી ગાેહીલ. – સંકલન : વિજયસિંહ ચાવડા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે મદ્રાસ ના પ્રથમ #ગવર્નર હતા ત્યારે #મદ્રાસ પ્રાંત દુષ્કાળ ગ્રસ્ત હતો. ત્યારે કોઈ દુરદરાજ ના ગ્રામીણ લોકો આ દૈવી રાજવી ની દૈવી વાતો સાંભળી ને ગવર્નર હાઉસ આવ્યા અને કૃષ્ણકુમારસિંહજી ને પોતાને ગામ પધારવાનું નિમંત્રણ આપ્યું, એ ગ્રામિણ જનતા ને શ્રદ્ધા હતી કે આ રાજવી ના આવવાથી પ્રાંત માં મુશળધાર વરસાદ આવશે. સેક્રેટરી એ રાજવીને ચેતવ્યા છતાં તેવો જવા તૈયાર થઈ ગયા અને જેવી ટ્રેન એ પ્રાંત માં પ્રવેશી કે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો એક કલાક મહારાજા ટ્રેન માં બેસી રહ્યા અને વરસાદ રોકાયા બાદ ગ્રામજનો નું સ્વાગત સ્વીકાર કર્યું. આ સમગ્ર ઘટના ની નોંધ તત્કાલીન ઈંગ્લીશ ન્યૂઝ પેપર #ઇન્ડિયન #એક્સપ્રેસ માં લેવાઈ હતી . પ્રકૃતિ પણ જેની આમન્યા રાખે એવા દૈવી રાજવી નાે જન્મ દિવસ હમણાં જ ગયાે છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દિવ્ય
ચેતનાને વંદન 🙏🙏🏻 #